ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમમાં પરપ્રાંતિય પરિવારોએ શ્રધ્ધાભેર છઠ્ઠ પૂજા કરી


SHARE







મોરબીના રામધન આશ્રમમાં પરપ્રાંતિય પરિવારોએ શ્રધ્ધાભેર છઠ્ઠ પૂજા કરી

મોરબીમાં વસતા યુપી, એમપી અને બિહાર સહીતના બહારમા રાજયોમાંથી કામકાજ અર્થે મોરબીમાં વસવાટ કરતા પરપ્રાંતિય મજુર પરિવારો દ્વારા રામધન આશ્રમ ખાતે છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સૂર્યપૂજા, યજ્ઞ વગેરે કરવામાં આવેલ અને છઠ્ઠ પૂજામાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. મોરબીના રામધન આશ્રમે છઠ્ઠ પૂજાની ઉજવણી સારી રીતે કરી શકાય તે માટે આશ્રમના મહંત ભાવેશ્વરીબેન તેમજ મુકેશ ભગતે વ્યવસ્થા કરી આપી હતી.






Latest News