ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે બાઇક સ્લીપ થતાં ધરમપુર ગામના યુવાનનું મોત


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે બાઇક સ્લીપ થતાં ધરમપુર ગામના યુવાનનું મોત

મોરબી નજીકના ધરમપુર ગામે રહેતો યુવાન પોતાનું બાઇક લઇને મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે પોતાના બાકના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને તેમાં યુવાનોને ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં આ બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ લઈને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા રાજેશભાઈ હરજીવનભાઈ સોલંકી પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૩૬ એએ ૯૧૬૮ લઈને મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે દરિયાલાલ હોટલ નજીકથી પસાર થતા હતા ત્યારે તેણે પોતાના બાઈકના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને રાજેશભાઈ સોલંકીને શરીરે ઈજાઓ થઈ હતી જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ અંગે હાલમાં મૃતક યુવાનના ભાઈ નરેશભાઈ હરજીવનભાઈ સોલંકી રહે. નવા ધરમપુર વાળાની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News