મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા સવંત ૨૦૭૮ ના નવા વર્ષ નિમિત્તે મોરબી સતવારા જ્ઞાતિનું સ્નેહમિલન રાખવામા આવ્યું હતું અને આ કાર્યક્ર્મ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સતવારા નવગામ જ્ઞાતિની જગ્યામાં આવેલ વાડી ખાતે રાખવામા આવ્યો હતો જેમાં જ્ઞાતિના આગેવાનો સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડૉ.લખમણભાઇ કંઝારિયા, સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલ, સતવારાજ્ઞાતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાઘવજીભાઈ કંઝારીયા, માધાપર સતવારા જ્ઞાતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ કંઝારિયા, કે.કે.પરમાર, કિશોરભાઈ પરમાર તેમજ જુદી જુદી સંસ્થાઓના આગેવાનો હાજર રહીને એકમેકને શુભેચ્છાઓ પાઠવેલ હતી






Latest News