મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ માટે કાલે મતદાન, 3 ઉમેદવાર મેદાનમાં: સાંજે ફેંસલો મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે 21મી માર્ચે વુમન્સ લીડરશીપ કોન્કલેવ મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ મોરબીના પાનેલી ગામે ભારે પવનના લીધે ઝાડ ઉપરથી પપૈયા ખરી પડ્યા ટંકારા અને મોરબી વિસ્તારમાં વિદેશી દારૂની 4 રેડમાં 112 બોટલ દારૂ ઝડપાયો ટંકારાના છતર ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે હેરાન કરતાં પતિ સહિત 5 સામે ફરિયાદ વાંકાનેરના લિંબાળા ગામે ઘરમાં જુગારની રેડ કરતાં 1.53 લાખના મુદામાલ સાથે 7 પકડાયા: એક ફરાર મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા સવંત ૨૦૭૮ ના નવા વર્ષ નિમિત્તે મોરબી સતવારા જ્ઞાતિનું સ્નેહમિલન રાખવામા આવ્યું હતું અને આ કાર્યક્ર્મ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સતવારા નવગામ જ્ઞાતિની જગ્યામાં આવેલ વાડી ખાતે રાખવામા આવ્યો હતો જેમાં જ્ઞાતિના આગેવાનો સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડૉ.લખમણભાઇ કંઝારિયા, સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલ, સતવારાજ્ઞાતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાઘવજીભાઈ કંઝારીયા, માધાપર સતવારા જ્ઞાતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ કંઝારિયા, કે.કે.પરમાર, કિશોરભાઈ પરમાર તેમજ જુદી જુદી સંસ્થાઓના આગેવાનો હાજર રહીને એકમેકને શુભેચ્છાઓ પાઠવેલ હતી




Latest News