ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે બીમારી સબબ આધેડનું મોત


SHARE







મોરબીના ભરતનગર પાસે બીમારી સબબ આધેડનું મોત

મોરબીના માળીયા હાઈવે ઉપર ભરતનગર ગામ પાસે આવેલી હોટલના પાર્કિંગમાં ટ્રક પાર્કીંગ કરીને સૂતેલા રાજસ્થાની ડ્રાઈવરનું બિમારી સબબ મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તાલુકા પોલીસ મથકની હદમાં માળીયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામે સોમનાથ મહાદેવ હોટલના પાર્કિંગમાં ટ્રકને પાર્ક કરીને ત્યાં રોકાયેલા ઉમરાવસિંગ ગ્યારસીલાલ સીંઘ જાતે જાટ (ઉમર ૫૪) રહે.ખેડકી વિરવાન તાલુકો કોટપુતલી જિલ્લો જયપુર રાજસ્થાન વાળો તા.૧૨ ના રોજ ઉપરોકત જગ્યાએ ટ્રકમાં સૂતા હતા તે દરમિયાનમાં તેઓને લોહીની ઉલ્ટી થતા નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગતા તેમને બેભાન હાલતમાં દવાખાને લઈ જવાયા હતા.જ્યાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા અને પોલીસ મથક ખાતે અશોકભાઈ અઘારા રહે.ભરતનગરએ જાણ કરી હોય તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડાંગરે તપાસ શરૂ કરી હતી જેમાં મૃતક ઉમરાવસિંગ ગ્યારસીલાલ સીંઘ જાતે જાટના ભાઈનું નિવેદન લેતાં મૃતક છેલ્લા ચારેક માસથી બિમાર હતા અને બીમારી સબબ તેમના નાક-કાનમાંથી લોહી નિકડતા અને મોઢામાંથી લોહીની ઉલ્ટી થઈ જતા તેમનું મોત નીપજ્યું હોવાનું ખુલ્યું હતું.






Latest News