મોરબીમાં એપીકે ફાઇલ મોબાઈલમાં સેન્ડ કરીને ફોન હેક કરી બેંકમાંથી 3.33 લાખ ઉપાડી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે વાંકાનેરના વરડુસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરાયું મોરબીના નીરૂનગર નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા પામેલા યુવાનુનું મોત મોરબીમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતાં 3 મકાન માલિક સામે કાર્યવાહી હળવદના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી દારૂની 20 બોટલ સાથે એકની ધરપકડ મોરબીના જુના રફાળેશ્વર રોડે ઝાડ સાથે દોરી બાંધીને યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો
Breaking news
Morbi Today

તેરા તુજ કો અર્પણ: મોરબીમાં ખોવાયેલ 27 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા


SHARE











તેરા તુજ કો અર્પણ: મોરબીમાં ખોવાયેલ 27 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

મોરબી શહેરી વિસ્તારમાં પીઆઇ હકૂમતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ટિમ કામ કરી રહી હતી અને તેરા તુજકો અર્પણકાર્યક્રમ અંતર્ગત "CEIR" પોર્ટલનો ઉપયોગ કરીને રાજદીપસિંહ રાણાએ CEIR પોર્ટલનું સતત મોનીટરીંગ કર્યું હતું અને ટેકનીકલ વર્ક આઉટ કરીને મોરબી જુદાજુદા લોકોના 27 જેટલા મોબાઈલ ફોન ખોવાયા હોવાની અરજીઓ આવેલ હતી તે મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને આ 27 મોબાઇલને શોધી કાઢીને અરજદારોને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને બોલાવીને 5.20 લાખની કિંમતના મોબાઈલ ફોન પીઆઇ ના હસ્તે તેઓને પરત આપવામાં આવેલ છે. આ કામગીરીમાં પીઆઇ હકૂમતસિંહ જાડેજાની સૂચના મુજબ પીએસઆઈ એ.વી.પાતળીયા તેમજ રાજદીપસિંહ રાણા, કિશોરભાઈ મિયાત્રા, હિતેષભાઈ ચાવડા, સિધ્ધરાજસિંહ જાડેજા, કપીલભાઇ ગુર્જર, અરજણભાઇ ગરીયા તથા મોનાબેન રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.






Latest News