મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વકીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના જૂના ખારચિયા, ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડ બનાવવાની માંગ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટીનો સેવાકીય ઉપક્રમ – દિવ્યાંગ માટે ટ્રાઇસાયકલ અર્પણ ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા વાર્ષિક સાધારણ સભા તેમજ પદગ્રહણ સમારોહ મોરબી નજીક કારખાનામાં ટીસીમાં તોડફોડ કરીને 1500 લિટર ઓઇલ ઢોળી નાખ્યું: 375 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામે ગળાફાંસો ખાઈ લેતા પરણીતા સારવારમાં


SHARE













હળવદના કડીયાણા ગામે ગળાફાંસો ખાઈ લેતા પરણીતા સારવારમાં

હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતી પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા નિલેશભાઈ દેગામાના પત્ની નીતાબેન દેગામા (24)એ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે તા. 19 ના રોજ સવારે 9:00 વાગ્યાના અરસામાં પરણીતાએ પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા જોકે, પરણીતાએ કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની પોલીસ તપાસ ચાલી રહી છે.






Latest News