મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

વાંકાનેર: અસ્થિર મગજના વ્યક્તિનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યુ


SHARE













વાંકાનેર: અસ્થિર મગજના વ્યક્તિનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યુ

વાંકાનેર તાલુકામાં કણકોટ ગામથી રેલવે સ્ટેશન રોડ પર એક અસ્થિર મગજના વ્યક્તિ મળી આવ્યા હતા જેથી વાંકાનેર તાલુકા પોલીસે તેની પૂછપરછ કરતા આ વ્યક્તિનું નામ અજયભાઈ રાજુભાઈ રાઠોડ હોવાનું સામે આવ્યું હતું અને તે રાજકોટની રણછોડદાસ આશ્રમ પાસે આવેલી ચામુંડા સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. અને તે ઘરે કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયો હતો. જેથી પોલીસે તેના પરિવારનો સંપર્ક કરીને આ વ્યક્તિનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.






Latest News