સ્ટાફની સતર્કતા: મોરબીની સબજેલમાં બહારથી ઘા કરવામાં આવેલ પોટલાને ચેક કરતાં મોબાઈલ નીકળ્યો ! મોરબી પરા બજાર બેંકની પાસે યુવાનને મારમારીને લૂંટી લેવાયો, ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીની સબ જેલમાં રાખવામાં આવેલ કાચા કામનો કેદી શેમ્પૂ પી જતાં રાજકોટ સારવારમાં વાંકાનેરમાં ભાજપનું સંગઠ્ઠન મજબુત બનશે,જિલ્લા પ્રભારીએ શુભેચ્છા મુલાકાત મોરબીના બેલા ગામ નજીકથી યુવાનનું અપહરણ કરીને 37 હજારના મુદામાલની લૂંટ કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ હળવદના સરંભડા ગામનો બનાવ: મોબાઇલમાં રિલ્સ જોતા યુવાનને માતાએ ઠપકો આપતા અંતિમ પગલું ભર્યું મોરબી નજીક સફાઈ કામ કરતી મહિલાને કાર ચાલકે હડફેટે લેતા કમરમાં ફ્રેકચર-ગુપ્ત ભાગે ઇજા મોરબીમાં ગોલ્ડ લોન લેવા માટે કર્મચારીને સોનાના દાગીના આપનારા યુવાન સાથે 7.50 લાખની છેતરપિંડી-વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

વાંકાનેર: અસ્થિર મગજના વ્યક્તિનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યુ


SHARE













વાંકાનેર: અસ્થિર મગજના વ્યક્તિનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યુ

વાંકાનેર તાલુકામાં કણકોટ ગામથી રેલવે સ્ટેશન રોડ પર એક અસ્થિર મગજના વ્યક્તિ મળી આવ્યા હતા જેથી વાંકાનેર તાલુકા પોલીસે તેની પૂછપરછ કરતા આ વ્યક્તિનું નામ અજયભાઈ રાજુભાઈ રાઠોડ હોવાનું સામે આવ્યું હતું અને તે રાજકોટની રણછોડદાસ આશ્રમ પાસે આવેલી ચામુંડા સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. અને તે ઘરે કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયો હતો. જેથી પોલીસે તેના પરિવારનો સંપર્ક કરીને આ વ્યક્તિનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.




Latest News