વાંકાનેર એસટી ડેપો ખાતે ડ્રાઈવર ડે ની ઉજવણી: 10 થી વધુ ડ્રાઇવરનુ કરાયું સન્માન
Morbi Today
વાંકાનેર: અસ્થિર મગજના વ્યક્તિનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યુ
SHARE
વાંકાનેર: અસ્થિર મગજના વ્યક્તિનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યુ
વાંકાનેર તાલુકામાં કણકોટ ગામથી રેલવે સ્ટેશન રોડ પર એક અસ્થિર મગજના વ્યક્તિ મળી આવ્યા હતા જેથી વાંકાનેર તાલુકા પોલીસે તેની પૂછપરછ કરતા આ વ્યક્તિનું નામ અજયભાઈ રાજુભાઈ રાઠોડ હોવાનું સામે આવ્યું હતું અને તે રાજકોટની રણછોડદાસ આશ્રમ પાસે આવેલી ચામુંડા સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. અને તે ઘરે કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયો હતો. જેથી પોલીસે તેના પરિવારનો સંપર્ક કરીને આ વ્યક્તિનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.









