મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીમાં સો-ઓરડી ખાતે મંત્રી બ્રિજેશ મેરજાએ રોડ-રસ્તાના કામનું કર્યું ખાતમૂહુર્ત


SHARE













મોરબીમાં સો-ઓરડી ખાતે મંત્રી બ્રિજેશ મેરજાએ રોડ-રસ્તાના કામનું કર્યું ખાતમૂહુર્ત

મોરબીના સો ઓરડી વિસ્તાર ખાતે તાજેતરમાં શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના વરદ્દ હસ્તે રોડ-રસ્તાના ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા હસ્તકની ગ્રાન્ટમાંથી નિર્માણ થનાર રોડ-રસ્તાના ખાતમૂહુર્ત પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ અહીંની સ્થાનિક નાની બાળાઓને આગળ કરીને તેમના હસ્તે ખાતમૂહુર્ત કરાવીને બાળાઓનું સન્માન કરેલ હતું. આ ખાતમૂહુર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્થાનિક નગરપાલિકાના સદસ્ય મનુભાઇ બરાસરા, ગિરિરાજસિંહ જાડેજા, કે.કે. પરમાર તેમજ સુરેશભાઇ સિરોહીયા સહિત સ્થાનિક પદાધિકારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News