ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીમાં ચાલતા જન કલ્યાણકારી વિકાસ કામોની મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી મોરબીના નીચી માંડલ ગામે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા
Breaking news
Morbi Today

મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો


SHARE











મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો

મોરબીના નટરાજ ફાટક પાસે અગાઉ રોડની વચ્ચે વીજપોલ હતા ત્યારે ત્યાં લોખંડની બોર્ડ મૂકવામાં આવેલ હતું જો કે, ત્યાર બાદ તે વીજપોલ દૂર કરી નાખવામાં આવેલ છે અને બોર્ડને કતાર મશીનથી તોડીને હટાવવામાં આવ્યું હતું જો કે, તેના નીચેના ભાગના લોખંડના સળિયા ગમે ત્યારે અકસ્માત સર્જે તેવી રીતે વચ્ચે હતા જેથી કરીને મોરબીના ભાજપના આગેવાન જયંતીભાઈ મિસ્ત્રી દ્વારા તેમના માણસોને ત્યાં ગેસ ક્ટર સાથે લઈ આવીને તે અકસ્માત નોતરે તેવા સળિયાને કાપવામાં આવેલ હતો ત્યારે પોલીસે પણ તેની સાથે રહયા હતા જેથી તેના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.






Latest News