ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામેથી સગીરાનું અપહરણ કરનારની ધરપકડ


SHARE







મોરબીના રવાપર ગામેથી સગીરાનું અપહરણ કરનારની ધરપકડ

મોરબી નજીકના રવાપર ગામેથી સગીર વયની દિકરીનું અપહરણ કરવામાં આવ્યું હતુ જેથી ભોગ બનનાર સગીરાના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ, દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ એક શખ્સની ધરપકડ કરીને આગળની તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના રવાપર વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું મૂળ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામનો રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ગામે બોનીપાર્ક વિસ્તારમાં આવેલા આંગન પેલેસમાં રહેતો જયદીપ ઉર્ફે જય સુરેશભાઈ બારૈયા પટેલ (૨૩) નામનો શખ્સ અપહરણ કરી ગયો હોય ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પીઆઇ જે.એમ.આલે અપહરણ, દુષ્કર્મ, પોકસો સહીતની કલમ હેઠળ ગુનો નોંધીને ગણતરીના દિવસોમાં જ અપહરણના આરોપી જયદીપ ઉર્ફે જય સુરેશભાઈ બારૈયા પટેલ (૨૩) ને પકડી પાડેલ છે તેમજ સગીરાને મુકત કરાવી હતી.






Latest News