મોરબીમાં ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં ૪૦૦ દર્દીઓએ લીધો લાભ મોરબી: 21 વર્ષના યુવાનને સાપે દંશ દેતા 108 ની ટીમે જીવ બચાવ્યો મોરબી નજીકથી સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત નિપજતા ઓળખ મેળવવા તજવીજ ટંકારાના લક્ષ્મી નારાયણ ચોકમાં કાલે શિવાજી મહારાજના જીવન ઉપર આધારિત રાષ્ટ્રકથાનું આયોજન મોરબીમાં પોલીસ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીના મકનસર પાસેથી 78 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ મોરબીમાં રહેતા આગેવાને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે સરકાર સમક્ષ મૂકી ચાર માંગ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણીલાલ સરડવાએ કર્યું 49 મી વખત રક્તદાન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારી મંડળનું ચતુર્થ સ્નેહમિલન યોજાશે


SHARE













મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારી મંડળનું ચતુર્થ સ્નેહમિલન યોજાશે

મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારી મિત્રોના પરિવારીક સંબંધો વિકસાય અને એકબીજાને મદદરૂપ થઈ શકે એ હેતુથી કર્મચારી મિત્રોનું ચતુર્થ પરિવારીક સ્નેહમિલન આગામી તા.૨૬-૪-૨૫ ને શનિવારના રોજ યોજાવા જઈ રહ્યું છે.સ્નેહમિલનમાં તા.૧-૧-૨૪ પછી નિવૃત અને નવનિયુક્ત થયા હોય એવા કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે જે માટે તેઓએ પોતાનુ રજીસ્ટ્રેશન કનુભાઈ ચૌહાણ મો.97122 33686 પાસે લખવાનું રહેશે.સ્નેહમિલનમાં કર્મચારી પરિવારના બાળકોનું મેરીટ આધારે ૧, ૨ અને ૩ નંબર આપીને સન્માન કરવામાં આવશે.જે બાબતનું રજીસ્ટ્રેશન રાહુલભાઈ પરમાર મો.9429 316821 ઉપર કરાવવાનું રહેશે.

મોરબી જિલ્લાના કર્મચારીઓએ પોતાનુ રજીસ્ટ્રેશન કરાવવા માટે મોરબી તાલુકો કુલદીપભાઈ સોલંકી-99981 72431, રમેશભાઈ ચાવડા-96382 03199, જશવંતભાઈ ચાવડા-87803 45808, માળિયા તાલુકો રાજેશભાઈ મકવાણા-99091 73873,અશોકભાઈ મકવાણા-79908 08993, ટંકારા તાલુકો જશવંતભાઈ ચાવડા-99098 74176, મહેશભાઈ રાણવા-96874 40025, વાંકાનેર તાલુકો ચેતનભાઈ બોસીયા-99789 80179, નરેન્દ્રભાઈ કાલરીયા-97225 00197, રમેશભાઈ જાદવ-85113 96056, હળવદ તાલુકો ઈશ્વરભાઈ પરમાર-96010 66996, હીરાલાલ રાઠોડ-94274 56309, સુનિલભાઈ મકવાણા-99048 43749 ઉપર નામ નોંધાવવાના રહેશે.કાર્યક્રમની તમામ પ્રકારની વિગતો અને પુછપરછ માટે ચમનભાઈ ડાભી-98257 95977 નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે 






Latest News