માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા સંગઠન મજબુત બનાવવા મિટીંગ યોજાઇ


SHARE

















મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા સંગઠન મજબુત બનાવવા મિટીંગ યોજાઇ

મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા મોરબી જિલ્લા તેમજ શહેર-તાલુકાના હોદેદારોની એક સામાન્ય બેઠક યોજાઇ હતી જેમાં તમામ હોદેદારોએ હાજરી આપી હતી.સામાન્ય બેઠકમાં બધા હોદેદારોએ પોતપોતાના વિચારો રજુ કર્યાં હતા.આગામી સમયમાં સર્વે સમાજ તેમજ રાજપૂત સમાજ માટે શું કામ કરી શકાય તેમજ ઉપરના આદેશોને નિયમાધીન કઇ રીતે કરવા તેમજ સંગઠનને મોરબી સીટી-જિલ્લામાં તેમજ તમામ તાલુકામાં કેવી રીતે મજબૂત બનાવું તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.બેઠકમાં શ્રી રાજપૂત કરણી સેનાના મોરબી શહેર-જીલ્લાના તેમજ પાંચેય તાલુકાના હોદેદારો હાજર રહ્યા હતા. જેમાં મોરબી જિલ્લા પ્રભારી દશરથસિંહ ઝાલા, જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા, વાંકાનેર તાલુકા પ્રમુખ રાજનસિંહ ઝાલા, માળીયા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, ટંકારા તાલુકા પ્રમુખ રામદેવસિંહ ઝાલા સહીત જીલ્લાના તમામ તાલુકાના હોદેદોરો હાજર રહ્યા હતા.




Latest News