મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા સંગઠન મજબુત બનાવવા મિટીંગ યોજાઇ


SHARE











મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા સંગઠન મજબુત બનાવવા મિટીંગ યોજાઇ

મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા મોરબી જિલ્લા તેમજ શહેર-તાલુકાના હોદેદારોની એક સામાન્ય બેઠક યોજાઇ હતી જેમાં તમામ હોદેદારોએ હાજરી આપી હતી.સામાન્ય બેઠકમાં બધા હોદેદારોએ પોતપોતાના વિચારો રજુ કર્યાં હતા.આગામી સમયમાં સર્વે સમાજ તેમજ રાજપૂત સમાજ માટે શું કામ કરી શકાય તેમજ ઉપરના આદેશોને નિયમાધીન કઇ રીતે કરવા તેમજ સંગઠનને મોરબી સીટી-જિલ્લામાં તેમજ તમામ તાલુકામાં કેવી રીતે મજબૂત બનાવું તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.બેઠકમાં શ્રી રાજપૂત કરણી સેનાના મોરબી શહેર-જીલ્લાના તેમજ પાંચેય તાલુકાના હોદેદારો હાજર રહ્યા હતા. જેમાં મોરબી જિલ્લા પ્રભારી દશરથસિંહ ઝાલા, જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા, વાંકાનેર તાલુકા પ્રમુખ રાજનસિંહ ઝાલા, માળીયા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, ટંકારા તાલુકા પ્રમુખ રામદેવસિંહ ઝાલા સહીત જીલ્લાના તમામ તાલુકાના હોદેદોરો હાજર રહ્યા હતા.






Latest News