ટંકારા તાલુકાની વીરપર ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ જાહેર કરાઇ
Morbi Today
મોરબી એબીવીપી દ્વારા મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતી ઉજવાઇ
SHARE
મોરબી એબીવીપી દ્વારા મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતી ઉજવાઇ
મોરબીમાં એબીવીપી દ્વારા મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતી નિમિત્તે મોરબીમાં સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમા ખાતે ફૂલહાર કરવામાં આવ્યા હતા ત્યારે એબીવીપીના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.









