ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગૃપ ઓફ એજયુકેશનનું એસએસસીમાં ઝળહળતું પરિણામ: 53 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ


SHARE













મોરબી નવયુગ ગૃપ ઓફ એજયુકેશનનું એસએસસીમાં ઝળહળતું પરિણામ: 53 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધો.10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેરમાં રીઝલ્ટના રાજા તરીકે જાણીતી નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઝળહળતી સફળતા મેળવી છે.

મોરબી નવયુગ વિદ્યાલયના કુલ 275 વિદ્યાર્થીઓએ ધો. 10 ની પરીક્ષા આપેલ હતી જેમાંથી 274 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને શાળાનું પરિણામ 99.64% આવ્યું છે જો વિદ્યાર્થીઓને મેળવેલ પીઆર અને ગ્રેડ ઉપર નજર કરીએ તો 53 વિદ્યાર્થીને A1 ગ્રેડ, 82 વિદ્યાર્થીA2 ગ્રેડ મળે છે. જયારે 17 વિદ્યાર્થીને 99 થી વધુ PR, 61 વિદ્યાર્થીને 95 થી વધુ PR, 99 વિદ્યાર્થીને 90 થી વધુ PR મળ્યા છે આમ બોર્ડની પરીક્ષામાં ઝળહળતું પરિણામ મેળવવા બદલ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી અને આ વિદ્યાર્થીઓને ઝળહળતા પરિણામ સુધી પહોચાડવા માટે જહેમત ઉઠાવનારા શિક્ષકો સહિતની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. 






Latest News