ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સેનાની કામગીરીને બિરદાવવા આપ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ


SHARE













મોરબીમાં સેનાની કામગીરીને બિરદાવવા આપ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ

તાજેતરમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાન ઉપર હુમલો કરીને આતંકી અડ્ડાઓનો સફાયો કરવામાં આવેલ છે ત્યારે સેનાની કામગીરીને બિરદાવવા માટે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી શહેરમાં જુના બસ સ્ટેન્ડથી નગર દરવાજા સુધી તિરંગા યાત્રા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા આ તકે જિલ્લાના પ્રભારી પંકજભાઈ રાણસરિયા, મોરબીના પ્રમુખ મહાદેવભાઇ પટેલ સહિતના આગેવાનો હોદેદારો અને કાર્યકરો યાત્રા જોડાયા હતા અને અને આગામી સમયમાં કોઈપણ પરિસ્થિતિમાં સેનાના જવાનોની સાથે આમ આદમી પાર્ટી અને દેશના યુવાનો ખડેપગે રહેશે. તેવું આમ આદમી પાર્ટીના આગેવાનોને કહ્યું હતું.






Latest News