મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ચરાડવા પાસે આવેલ મહાકાળી આશ્રમના મહંત દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન થયા


SHARE













મોરબી જિલ્લાના ચરાડવા પાસે આવેલ મહાકાળી આશ્રમના મહંત દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન થયા

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ ચરાડવા ગામ પાસે મહાકાળી આશ્રમ આવેલ છે જે મોરબી જિલ્લામાં લોકો સહિત અનેક લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે ત્યના મહાકાળી માતાજી મંદિરના મહંત દયાનંદગીરી બાપુ તા 23 ના રોજ વહેલી સવારે 5:30 વાગ્યે બ્રહ્મલીન થાય છે જેથી ભક્તોઆ શોકનો માહોલ છવાયો છે. અને આશ્રમ ખાતેથી ચરાડવાનગરમાં 11:30 વાગ્યે પાલખીમાં અંતિમ દર્શન બાદ સાંજે 5:00 વાગ્યે સમાધી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દયાનંદગીરી બાપુનો જન્મ 4/11/1892 માં કાર્તિક સુદ પુનમના દિવસે થયો હતો. તેઓ 133 વર્ષના હતાં. 






Latest News