મોરબીની બિલિયા શાળાએ ગુણોત્સવમાં સતત ત્રીજી વખત A++ ગ્રેડ મેળવ્યો
મોરબી જિલ્લાના ચરાડવા પાસે આવેલ મહાકાળી આશ્રમના મહંત દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન થયા
SHARE
મોરબી જિલ્લાના ચરાડવા પાસે આવેલ મહાકાળી આશ્રમના મહંત દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન થયા
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ ચરાડવા ગામ પાસે મહાકાળી આશ્રમ આવેલ છે જે મોરબી જિલ્લામાં લોકો સહિત અનેક લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે ત્યના મહાકાળી માતાજી મંદિરના મહંત દયાનંદગીરી બાપુ તા 23 ના રોજ વહેલી સવારે 5:30 વાગ્યે બ્રહ્મલીન થાય છે જેથી ભક્તોઆ શોકનો માહોલ છવાયો છે. અને આશ્રમ ખાતેથી ચરાડવાનગરમાં 11:30 વાગ્યે પાલખીમાં અંતિમ દર્શન બાદ સાંજે 5:00 વાગ્યે સમાધી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દયાનંદગીરી બાપુનો જન્મ 4/11/1892 માં કાર્તિક સુદ પુનમના દિવસે થયો હતો. તેઓ 133 વર્ષના હતાં.