મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ ડે વિથ કમિશનર કાર્યક્રમમાં જોડાઈ મોરબીના ધારાસભ્ય-રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીની રફાળેશ્વર ચોકડીએ મારામારીમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત: બનાવ હત્યામાં પલટયો મોરબીના મહેન્દ્રનગર ગામે શનિવારે રાતે હિન્દુ સંમેલનનું આયોજન મોરબીમાં મનપા દ્વારા ખાણીપીણીના ૧૬ વેપારીઓને નોટિસ: વાસી બટર-અખાદ્ય ખોરાકનો કરાયો નાશ મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન મોરબી રવિવારે ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વુમન પાવર એવોર્ડ  સમારોહ યોજાશે મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની સેવાકીય કામ સાથે ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ચરાડવા પાસે આવેલ મહાકાળી આશ્રમના મહંત દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન થયા


SHARE













મોરબી જિલ્લાના ચરાડવા પાસે આવેલ મહાકાળી આશ્રમના મહંત દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન થયા

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ ચરાડવા ગામ પાસે મહાકાળી આશ્રમ આવેલ છે જે મોરબી જિલ્લામાં લોકો સહિત અનેક લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે ત્યના મહાકાળી માતાજી મંદિરના મહંત દયાનંદગીરી બાપુ તા 23 ના રોજ વહેલી સવારે 5:30 વાગ્યે બ્રહ્મલીન થાય છે જેથી ભક્તોઆ શોકનો માહોલ છવાયો છે. અને આશ્રમ ખાતેથી ચરાડવાનગરમાં 11:30 વાગ્યે પાલખીમાં અંતિમ દર્શન બાદ સાંજે 5:00 વાગ્યે સમાધી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દયાનંદગીરી બાપુનો જન્મ 4/11/1892 માં કાર્તિક સુદ પુનમના દિવસે થયો હતો. તેઓ 133 વર્ષના હતાં. 






Latest News