મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા: કુલ સાત દર્દી સારવારમાં


SHARE













મોરબી જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા: કુલ સાત દર્દી સારવારમાં

કોરોનાના કેસ સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લો પણ તેમાંથી બાકાત નથી અને મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા છે અને તે દર્દીઓની સારવાર ચાલી રહી હોવાનું આરોગ્ય વિભાગના અધિકારી પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબી જિલ્લામાં ધીમે ધીમે કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેવામાં અગાઉ મોરબી જિલ્લામાં કોરોના નામ ક્રમશઃ પાંચ જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ ગઈકાલે નવા બે કેસ અને આજના દિવસમાં નવા બે કેસ આમ કુલ મળીને છેલ્લા બે દિવસમાં ચાર નવા કોરોનાના પોઝીટીવ કેસ સામે આવ્યા છે જો કે, અગાઉ જે લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો તે પૈકીના બે દર્દીઓની સારવાર થઈ જતા તેઓને સારું થઈ ગયું છે અને હાલમાં કોરોનાના સાત દર્દીઓ સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગના અધિકારી પાસેથી જાણવા મળ્યું છે






Latest News