મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદરના ખેડૂત પુત્ર દ્વારા હિમાચલ પ્રદેશની બાઈક યાત્રાનો પ્રારંભ


SHARE













વાંકાનેરના સિંધાવદરના ખેડૂત પુત્ર દ્વારા હિમાચલ પ્રદેશની બાઈક યાત્રાનો પ્રારંભ

વાંકાનેર તાલુકાના સિંધાવદર સામેના રહીશ ખેડુતપુત્ર ડો. ઈરફાન પરાસરા દ્વારા ગઈકાલે પોતાના બાઈક પર સ્પીલીટીવેલી હિમાચલપ્રદેશની 5000 કી.મી.થી વધુ તેમના બાઈક પર યાત્રાનો પ્રારંભ કરેલ જેને યાર્ડના પુર્વ ચેરમેન શકિલભાઈ પીરઝાદા દ્વારા મોહ મીઠુ કરાવી પ્રસ્થાન કરાવેલ હતું.

આ તકે માર્કેટીંગ યાર્ડ ખાતેથી પ્રસ્થાન કરાવતી વેળાએ યાર્ડના ચેરમેન ગુલાબભાઈ પરાસરા, ઈમરાનભાઈ મેસાણીયા સહીત કર્મચારીગણ ઉપસ્થિત રહી ડો. ઈરફાન પરાસરાને શુભકામના પાઠવવામાં આવેલ હતા. ડો. ઈરફાન પરાસરાના મો. 98258 82361 પર સગા-સ્નેહીજનો, મીત્રવર્તુળ તથા ગ્રામજનો એ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે




Latest News