મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદરના ખેડૂત પુત્ર દ્વારા હિમાચલ પ્રદેશની બાઈક યાત્રાનો પ્રારંભ


SHARE











વાંકાનેરના સિંધાવદરના ખેડૂત પુત્ર દ્વારા હિમાચલ પ્રદેશની બાઈક યાત્રાનો પ્રારંભ

વાંકાનેર તાલુકાના સિંધાવદર સામેના રહીશ ખેડુતપુત્ર ડો. ઈરફાન પરાસરા દ્વારા ગઈકાલે પોતાના બાઈક પર સ્પીલીટીવેલી હિમાચલપ્રદેશની 5000 કી.મી.થી વધુ તેમના બાઈક પર યાત્રાનો પ્રારંભ કરેલ જેને યાર્ડના પુર્વ ચેરમેન શકિલભાઈ પીરઝાદા દ્વારા મોહ મીઠુ કરાવી પ્રસ્થાન કરાવેલ હતું.

આ તકે માર્કેટીંગ યાર્ડ ખાતેથી પ્રસ્થાન કરાવતી વેળાએ યાર્ડના ચેરમેન ગુલાબભાઈ પરાસરા, ઈમરાનભાઈ મેસાણીયા સહીત કર્મચારીગણ ઉપસ્થિત રહી ડો. ઈરફાન પરાસરાને શુભકામના પાઠવવામાં આવેલ હતા. ડો. ઈરફાન પરાસરાના મો. 98258 82361 પર સગા-સ્નેહીજનો, મીત્રવર્તુળ તથા ગ્રામજનો એ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે






Latest News