માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર એકેડેમીક એસોસિએશનની નવરચનામાં મોરબીના ત્રણ હોદેદારોની વરણી


SHARE

















સૌરાષ્ટ્ર એકેડેમીક એસોસિએશનની નવરચનામાં મોરબીના ત્રણ હોદેદારોની વરણી

સૌરાષ્ટ્ર એકેડેમીક એસોસિએશન જે સમગ્ર સૌરાષ્ટ્રના કોચીંગ ક્લાસના સંચાલકોનું સંગઠન છે તેની તાજેતરમાં એક મીટીંગ દર્શન કોલેજ રાજકોટ ખાતે યોજાયેલી હતી. આ મીટીંગમાં સૌરાષ્ટ્રના નવા સંગઠનની રચનામાં મોરબીના રવીન્દ્રભાઈ ત્રિવેદીની સમગ્ર સૌરાષ્ટ્રના જનરલ સેક્રેટરી તરીકે, જશવંતભાઈ મીરાણીની વાઈસ પ્રેસિડેન્ટ તરીકે અને અલ્પેશભાઈ ગાંધીની એડવાઈઝરી કમીટીમાં સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાજકોટ મહાપાલિકાના મેયર પ્રદિપભાઈ ડવ તથા ડેપ્યુટી મેયર દર્શિતાબેને નવા હોદેદારોની વરણીને આવકારીને અભિનંદન તથા શુભેચ્છાઓ આપી હતી.આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના ૧૩ સ્થાન ઉપરથી ૨૫૦ થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા




Latest News