મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ
Breaking news
Morbi Today

કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન


SHARE













કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન

માળિયા તાલુકાના સરવડ ગામે છેલ્લા ઘણા વર્ષોથી માહે મોહરમમાં કરબલાના શહીદોની યાદમાં સબીલ કરવામાં આવે છે અને પરંપરા મુજબ દર વર્ષે ઇમામે હુસેન અને કરબલાના શહીદોની યાદમાં ન્યાજે હુસેન સબીને લગાવવામાં આવે છે અને તેમાં ઠંડા પીણા, શરબત, કોલ્ડ્રીંક વગેરેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને તેમાં સરવગામના હિન્દ-મુસ્લિમ તમામ ભાઈઓનો સહકાર મળતો હોય છે અને એકતા સબીલ સરવદ્વારા દર વર્ષે સબીલનું આયોજન કરવામાં આવે છે અને દસે દસ દિવસ ન્યાજ તેમજ શરબતનું આયોજન કરતા હોય છે અને આ આયોજનને સફળ બનાવવા માટે મુસ્તાકભાઈ જીવાભાઇ, અલીભાઈ જીવાભાઇ, હાજીભાઈ અબુભાઈ, ઇનુસભાઇ બચુભાઈ, શાહિદભાઈ દાઉદભાઈ, અલ્લારખાભાઈ બચુભાઈ અને હનીફભાઈ કાસમભાઈ સહિતનાઓ દ્વારા જહેમત  ઉઠાવવામાં આવતી હોય છે.




Latest News