મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ


SHARE

















મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ

મોરબી જીલ્લાના માળીયા તાલુકાના વવણીયા ગામ ખાતે તા.૧૦-૭ ને ગુરુવારેના રોજ અલ્હાઝ સૈયદી સરકાર પીરો મૂર્શીદ પીર ખલીલ અહમદ કાદરીઉલ જિલ્લાની કલંદરી શાબરી નિઝામી અશરફી સેવન સારકાર સેવન (ર.અ.) નો ઉર્ષ મુબારક ઉજવાશે

આ ઉર્ષ મુબારકમાં તા.૧૦-૭ ને ગુરૂવારના રોજ સવારે ૯ કલાકે વવણીયા ગામ ખાતે શાનદાર જુલસ ફેરવવામાં આવશે અને ૧૦ કલાકે આ જુલસ સેવન સારકાર સેવનની દરગાહ શરીફ પર પુર્ણ થશે અને ત્યાર બાદ ૧૦ કલાકે સંદલ શરીફ ચડાવવામા આવશે અને ૧૧ કલાકે પરચમ મુબારક (ધ્વજ) ચડાવામાં આવશે અને ૧૧:૩૦ કલાકે લોબાન કરવામાં આવ્યા બાદ ૧૨ કલાકે આમ ન્યાઝ (મહા પ્રસાદ) તકસીમ કરવામાં આવશે.તો આ ઉર્ષ મુબારકમાં તમામ આસીકાને સેવન સારકાર સેવનના ઉર્ષમાં હાજરી આપી સવાબે એ દારીન હાસીલ કરજો.તેવું (દિદારે હુશ્ને મુઝસ્સમ) શેરે ગુજરાત શહેઝાદાએ પીર સેવન સારકાર સેવન નુરૂલ નુર  સૈયદી પીર શકીલ સરકાર કાદરીયુલ જીલ્લાની કલંદરી, સાબરી, નીજામી, અશરફી તથા પીર સેવન સારકાર સેવન ઉર્ષ કમિટી  દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.




Latest News