મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ
મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
SHARE









મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
મોરબી જીલ્લાના માળીયા તાલુકાના વવણીયા ગામ ખાતે તા.૧૦-૭ ને ગુરુવારેના રોજ અલ્હાઝ સૈયદી સરકાર પીરો મૂર્શીદ પીર ખલીલ અહમદ કાદરીઉલ જિલ્લાની કલંદરી શાબરી નિઝામી અશરફી સેવન સારકાર સેવન (ર.અ.) નો ઉર્ષ મુબારક ઉજવાશે
આ ઉર્ષ મુબારકમાં તા.૧૦-૭ ને ગુરૂવારના રોજ સવારે ૯ કલાકે વવણીયા ગામ ખાતે શાનદાર જુલસ ફેરવવામાં આવશે અને ૧૦ કલાકે આ જુલસ સેવન સારકાર સેવનની દરગાહ શરીફ પર પુર્ણ થશે અને ત્યાર બાદ ૧૦ કલાકે સંદલ શરીફ ચડાવવામા આવશે અને ૧૧ કલાકે પરચમ મુબારક (ધ્વજ) ચડાવામાં આવશે અને ૧૧:૩૦ કલાકે લોબાન કરવામાં આવ્યા બાદ ૧૨ કલાકે આમ ન્યાઝ (મહા પ્રસાદ) તકસીમ કરવામાં આવશે.તો આ ઉર્ષ મુબારકમાં તમામ આસીકાને સેવન સારકાર સેવનના ઉર્ષમાં હાજરી આપી સવાબે એ દારીન હાસીલ કરજો.તેવું (દિદારે હુશ્ને મુઝસ્સમ) શેરે ગુજરાત શહેઝાદાએ પીર સેવન સારકાર સેવન નુરૂલ નુર સૈયદી પીર શકીલ સરકાર કાદરીયુલ જીલ્લાની કલંદરી, સાબરી, નીજામી, અશરફી તથા પીર સેવન સારકાર સેવન ઉર્ષ કમિટી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
