માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો


SHARE

















વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો

સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે 'વયવંદના નોંધણી અભિયાન' અંતર્ગત આજે મેસરિયા PHC સેન્ટરમાં 70 વર્ષથી વધુ વયના નાગરિકોનું રજિસ્ટ્રેશન કરીને તેમને કાર્ડ કઢાવી આપવાની પ્રકિયા કરવામાં આવેલ હતી જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો હતો આ ખાસ કાર્યક્રમમાં જીલ્લા આરોગ્ય અધિકારી પી.કે. શ્રીવાસ્તવ, તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઇ મકવાણા, તાલુકા પંચાયત ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેર, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભગવાનજીભાઈ મેર, વિવિધ ગામના સરપંચઓ હસમુખભાઈ, રાજુભાઈ મેર, ગામ આગેવાનો, તાલુકા ભાજપના કાર્યકરો અને PHC સેન્ટરના ડૉ. ડી.વી.બાવરવા, ડૉ.આરિફ શેરસીયા, ડૉ. ધ્રુવન હીરપરા સહિત સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News