મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે આરઓ વોટર સપ્લાયરોની મિટિંગ યોજાઇ


SHARE











મોરબી નજીક આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે આરઓ વોટર સપ્લાયરોની મિટિંગ યોજાઇ

મોરબી આરો.ઓ. વોટર સપ્લાય બિઝનેસ એસોસિએશન દ્વારા ગઇકાલે લક્ષ્મીનગર પાસે આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર  ખાતે ૬૭ હજાર રૂપિયા રોકડાની આર્થિક મદદ આપવામાં આવી છે અને ત્યાં રહેતા ૧૩૦ લોકોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતુ અત્રે ઉલેખનીય છે કે, આર.ઓ. બિઝનેસ વોટર સપ્લાય બિઝનેસ એસોસિએશન દ્વારા રાખવામાં આવેલી મિટિંગમાં ગ્રાહકોને ઉચ્ચ સર્વિસ અને સારી ક્વોલિટીનું પાણી આપવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી તથા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પ્લાન્ટ માલિકોને ચેતવણી પણ આપવામાં આવી હતી આ તકે એસોસિયનના પ્રમુખ સંદીપ પટેલ, ઉપપ્રમુખ ભગીરથસિંહ રાઠોડ તથા મહામંત્રી ભરતભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા






Latest News