મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ડો. બાબા સાહેબ આંબેડકરના  પરિનિવાર્ણ દિવસે કેન્ડલમાર્ચ યોજાશે


SHARE











મોરબીમાં ડો. બાબા સાહેબ આંબેડકરના  પરિનિવાર્ણ દિવસે કેન્ડલમાર્ચ યોજાશે


મોરબીમાં આગામી ૬ ડિસેમ્બરને સોમવારના રોજ ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના  ૬૫ માં મહા પરિનિવાર્ણ દિવસ નિમિત્તે શ્રધ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે મોરબી જીલ્લામાં કેન્ડલમાર્ચ રાખવામાં આવેલ હોય આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઇઓ તથા બહેનોને ઉપસ્થિત રહેવા મોરબી જીલ્લા અનુસુચિત જાતિ સમાજ સંગઠનના આગેવાનો અને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.આ કાર્યક્ર્મ આગમી તા. ૬-૧૨ ના સાંજના ૬ કલાકે મોરબીમાં સિવિલ હોસ્પિટલ સામે મોરબી નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે રાખવામા આવ્યો છે તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News