માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં ડો. બાબા સાહેબ આંબેડકરના  પરિનિવાર્ણ દિવસે કેન્ડલમાર્ચ યોજાશે


SHARE

















મોરબીમાં ડો. બાબા સાહેબ આંબેડકરના  પરિનિવાર્ણ દિવસે કેન્ડલમાર્ચ યોજાશે


મોરબીમાં આગામી ૬ ડિસેમ્બરને સોમવારના રોજ ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના  ૬૫ માં મહા પરિનિવાર્ણ દિવસ નિમિત્તે શ્રધ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે મોરબી જીલ્લામાં કેન્ડલમાર્ચ રાખવામાં આવેલ હોય આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઇઓ તથા બહેનોને ઉપસ્થિત રહેવા મોરબી જીલ્લા અનુસુચિત જાતિ સમાજ સંગઠનના આગેવાનો અને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.આ કાર્યક્ર્મ આગમી તા. ૬-૧૨ ના સાંજના ૬ કલાકે મોરબીમાં સિવિલ હોસ્પિટલ સામે મોરબી નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે રાખવામા આવ્યો છે તેમ યાદીમાં જણાવાયેલ છે.




Latest News