મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના 43 વર્ષીય યુવાનનું ફેફસાની બીમારી સબબ રાજકોટમાં મોત


SHARE











મોરબીના 43 વર્ષીય યુવાનનું ફેફસાની બીમારી સબબ રાજકોટમાં મોત

રાજકોટમાં ફેફસાની બીમારી સબબ મોરબીના 43 વર્ષીય જેન્તીલાલ પરમારનું સારવારમાં મોત નીપજ્યું હતું.આ અંગે મળતી માહિતી મુજબ, જેન્તીલાલ પ્રેમજીલાલ પરમાર (ઉંમર વર્ષ 43, રહે. ભક્તિનગર પાર્ક, મહેન્દ્રનગર, મોરબી-2 ગઈ તારીખ 26/7 ના રોજ બપોરે 3 વાગ્યાં આસપાસ પોતે પોતાના ઘરે બીમારી સબબ બેભાન થઈ જતા પ્રથમ આયુષ હોસ્પિટલ મોરબી, બાદ એચ.સી.જી. હોસ્પિટલ રાજકોટ, બાદ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ઇમરજન્સી વિભાગના ડોક્ટરે તપાસીને તારીખ 28/7 ના રોજ સાંજે 5:44 વાગ્યે મૃત જાહેર કર્યા હતા.

જેન્તીલાલ સિરામિક ફેક્ટરીમાં મજૂરી કામ કરતા હતા.તેઓને લાંબા સમયથી ફેફસાની બીમારી હતી.તેઓ ત્રણ ભાઈમાં બીજા નંબરના હતા.તેમને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે.સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.






Latest News