મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા બાર જ્યોતિર્લિંગના રહસ્યની માહિતી માટેનો વિશેષ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા બાર જ્યોતિર્લિંગના રહસ્યની માહિતી માટેનો વિશેષ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે પટેલ નગરમાં સિદ્ધિદાતા હનુમાનજી મંદિર ખાતે સહુ ભક્તો માટે બાર જ્યોતિર્લિંગના આધ્યાત્મિક રહસ્ય વિશેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને બાર જ્યોતિર્લિંગનું મહત્વ સમજી શિવની પૂજા કરીને તન તથા મનને પાવન કર્યું હતું આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સંસ્થાના બી.કે સમજુ દીદી, બીકે કિંજલ દીદી અને બીકે જુલી દીદી ઉપરાંત અન્ય સેવાધારીઓએ ઉપસ્થિત રહીને બાર જ્યોતિર્લિંગની મહિમા વિશેની માહિતી અને જ્ઞાન મેળવ્યું હતું






Latest News