મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા બાર જ્યોતિર્લિંગના રહસ્યની માહિતી માટેનો વિશેષ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા બાર જ્યોતિર્લિંગના રહસ્યની માહિતી માટેનો વિશેષ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે પટેલ નગરમાં સિદ્ધિદાતા હનુમાનજી મંદિર ખાતે સહુ ભક્તો માટે બાર જ્યોતિર્લિંગના આધ્યાત્મિક રહસ્ય વિશેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને બાર જ્યોતિર્લિંગનું મહત્વ સમજી શિવની પૂજા કરીને તન તથા મનને પાવન કર્યું હતું આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સંસ્થાના બી.કે સમજુ દીદી, બીકે કિંજલ દીદી અને બીકે જુલી દીદી ઉપરાંત અન્ય સેવાધારીઓએ ઉપસ્થિત રહીને બાર જ્યોતિર્લિંગની મહિમા વિશેની માહિતી અને જ્ઞાન મેળવ્યું હતું






Latest News