મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી : સદગતને શ્રધ્ધાંજલી માટે પરિવારે યોજયો જલારામ મંદિરે મહાપ્રસાદ


SHARE













મોરબી : સદગતને શ્રધ્ધાંજલી માટે પરિવારે યોજયો જલારામ મંદિરે મહાપ્રસાદ

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી મોરબીના પારેખ પરિવારે પરિવારના મોભીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.સ્વ.ચમનભાઈ ટી.પારેખની પૂણ્યતિથી નિમિતે સદગતને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરવા પારેખ પરિવારે સદાવતમાં સહયોગ આપ્યો હતો.સ્વ.ચમનભાઈ ટી.પારેખની પૂણ્યતિથી નિમિતે તેમના પરિવારજનો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, હીતેશ જાની, ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, ડેનિશભાઈ કાનાબાર સહીતનાઓએ પણ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.




Latest News