મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા સમુહ લગ્નનું આયોજન


SHARE







મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા સમુહ લગ્નનું આયોજન

મોરબીના શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા આગામી ફાગણ સુદ-૫ (પાંચમ)ને રવિવાર તા.૨૨/૨/૨૬ ના રોજ ૧૫ મા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા આયોજિત સમુહ લગ્નમાં જોડાવા ઇચ્છતા દશનામ સમાજના યુવક-યુવતીના વાલીઓએ તા.૩૧/૧૨/૨૫ સુધીમાં નામ નોંધાવવા માટે આયોજકો દ્વાર અખબારી યાદીમાં કહેવામા આવ્યું છે અને આ સમુહ લગ્નમાં મા-બાપ વગરની, મા કે બાપ માંથી એકનું અવશાન થયેલ હોય તેવી તેમજ ગરીબ કુંટુંબની દિકરીઓને અગ્રતા આપવામાં આવશે. અને આ સમૂહલગ્ન વિષેની વધુ માહિતી માટે પ્રવિણભારતી ગોસ્વામી (૯૪૨૮૨ ૬૭૮૩૨), ડો.જયદીપપુરી ગોસ્વામી (૯૪૨૮૨ ૧૦૨૩૪), અરવિંદવન ગોસ્વામી (૯૩૨૭૫ ૦૭૫૯૫), પ્રવિણગીરી ગોસ્વામી (૯૯૦૯૨ ૧૮૮૦૦) અથવા રાજેશપુરી ગોસ્વામી (૯૮૭૯૪ ૩૨૦૦૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News