મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં એક વર્ષની સજા-બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ
મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા સમુહ લગ્નનું આયોજન
SHARE
મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા સમુહ લગ્નનું આયોજન
મોરબીના શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા આગામી ફાગણ સુદ-૫ (પાંચમ)ને રવિવાર તા.૨૨/૨/૨૬ ના રોજ ૧૫ મા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા આયોજિત સમુહ લગ્નમાં જોડાવા ઇચ્છતા દશનામ સમાજના યુવક-યુવતીના વાલીઓએ તા.૩૧/૧૨/૨૫ સુધીમાં નામ નોંધાવવા માટે આયોજકો દ્વાર અખબારી યાદીમાં કહેવામા આવ્યું છે અને આ સમુહ લગ્નમાં મા-બાપ વગરની, મા કે બાપ માંથી એકનું અવશાન થયેલ હોય તેવી તેમજ ગરીબ કુંટુંબની દિકરીઓને અગ્રતા આપવામાં આવશે. અને આ સમૂહલગ્ન વિષેની વધુ માહિતી માટે પ્રવિણભારતી ગોસ્વામી (૯૪૨૮૨ ૬૭૮૩૨), ડો.જયદીપપુરી ગોસ્વામી (૯૪૨૮૨ ૧૦૨૩૪), અરવિંદવન ગોસ્વામી (૯૩૨૭૫ ૦૭૫૯૫), પ્રવિણગીરી ગોસ્વામી (૯૯૦૯૨ ૧૮૮૦૦) અથવા રાજેશપુરી ગોસ્વામી (૯૮૭૯૪ ૩૨૦૦૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે.