પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી-ગુજરાતનુ ગૌરવ: નિલેષભાઈ જેતપરિયાની કેપેક્સીલની પેનલના ચેરમેન તરીકે બિનહરીફ વરણી


SHARE















મોરબી-ગુજરાતનુ ગૌરવ: નિલેષભાઈ જેતપરિયાની કેપેક્સીલની પેનલના ચેરમેન તરીકે બિનહરીફ વરણી

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા નિલેષભાઈ જેતપરિયાની તાજેતરમાં કેપેક્સીલની પેનલના ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે જેથી કરીને તેઓને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.

મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસો.ના પૂર્વ પ્રમુખ નિલેષભાઇ જેતપરીયાએ હાલમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. અને તેઓ ગુજરાતમાંથી એવા સૌપ્રથમ વ્યક્તિ બન્યા છે કે, જેઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના કેપેક્સીલમાં સિરામિક અને રિફ્રેક્ટરીઝ પેનલના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે. આ સફળતા બદલ તેઓને મોરબીના સિરામિક ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી શુભકામનાઓ મળી રહી છે. ઉલેખનીય છે કે, તેઓ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ પદ ઉપર હતા ત્યારે સિરામીક ઉધોગના વિકાસ માટે અનેક સારી કામગીરી તેઓના દ્વારા કરવામાં આવી હતી. અને આગામી સમયમાં પણ તેઓ સિરામિક ઉદ્યોગના હિતમાં વધુ સારી કામગીરી કરશે તેવું મોરબીના યુવા ઉદ્યોગપતિ નરેન્દ્રભાઈ સંઘાતે માહિતી આપતા જણાવ્યુ છે.






Latest News