રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય
Breaking news
Morbi Today

મોરબીની ઋષિકેશ અને ઓમશાંતિ વિદ્યાલયમાં નશામુક્ત યુવા અભિયાનના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની ઋષિકેશ અને ઓમશાંતિ વિદ્યાલયમાં નશામુક્ત યુવા અભિયાનના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો

નશામુક્ત યુવા જાગરણ સપ્તાહ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહિની તથા માતૃશકિત મોરબી જિલ્લા દ્વારા બે સ્થનો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીની ઋષિકેશ વિદ્યાલય ખાતે દુર્ગાવાહીની અને માતૃશકિત દ્વારા યોજાયેલ કાર્યક્ર્મમાં 75 વિધાર્થીઓ હાજર રહ્યા હતા તો મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઓમશાંતિ વિદ્યાલય ખાતે દુર્ગાવાહીની અને માતૃશકિત દ્વારા યોજાયેલ કાર્યક્ર્મમાં 150 જેટલી વિધાર્થીઓ હાજર હતા અને તેઓને વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહીની મોરબી પ્રખંડના સંયોજિકા દેવાંગીબેન વ્યાસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લા માતૃશક્તિ સંયોજીકા મિતલબેન પરેચામોરબી નગર પ્રખંડ દુર્ગાવાહિની  સહસંયોજિકા માયાબેન વાઘાણી તેમજ બંને  વિદ્યાલયના વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ  સહિત તમામ ઉપસ્થિત રહીને નશામુકતી અને સ્વદેશી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.






Latest News