હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે
Breaking news
Morbi Today

સાંસદ ખેલ મહોત્સવ: ભુજના સ્મૃતિવન ખાતે સૂર્ય નમસ્કાર-યોગ સ્પર્ધા યોજાઇ


SHARE













સાંસદ ખેલ મહોત્સવ: ભુજના સ્મૃતિવન ખાતે સૂર્ય નમસ્કાર-યોગ સ્પર્ધા યોજાઇ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ - ૨૦૨૫નો આયોજન કરવા આહ્વાન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત ૨૧ સપ્ટેમ્બરથી જુદી-જુદી સ્પર્ધાનો આયોજન કરવામાં આવેલ છે.

સાંસદ ખેલ મહોત્સવ - ૨૦૨૫ને સફળતાપૂર્વક આગળ વધારતા કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા દ્વારા ભુજ શહેરના સ્મૃતિવન ખાતે સૂર્ય નમસ્કાર અને યોગ સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતુ. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્પર્ધાને શુભારંભ કરવામાં આવ્યો હતો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નિર્ણાયકઓ નરેન્દ્રભાઈ ચોધરી, વંદનાબેન સરાઓગી, વિરલભાઈ આહીર, શૈલેશભાઈ સુંડા, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, રવિભાઈ ગરવા, રાજેશભાઈ ગોર, પારૂલબેન કારા, જયંતભાઈ ઠક્કર, દીપકભાઈ ડાંગરહસ્મીતાબેન ગોર, આશીકાબેન ભટ્ટ, રચનાબેન શાહ, પલ્લવીબેન ઉપાધ્યાય, બીન્દીબેન ભાટ્ટી, કૃપાબેન જોશી, વેદાંશીબેન  શેઠ, મોશમી શેઠ, શર્મીલાબેન પટેલ, અશોકભાઈ હાથી, મોહનભાઈ ચાવડા, નરેશભાઈ મહેશ્વરી, જયંતભાઈ માધાપરિયા, અનિલભાઈ છાત્રાડા, સંજભાઈ ઠક્કર, હિતેશભાઈ ખંડોલ, દાદુભાઈ ચોહાણ, નીલેશભાઈ દાફડા,  વિષ્ણુભાઈ ચોધરી, કુલદીપસિંહ જાડેજા, ડી.એલ. ડાકી ઉપસ્થિત રહ્યા હતા.






Latest News