મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન


SHARE













મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન

અમદાવાદ ખાતે યુનીવર્સીટી ગ્રાઉન્ડ ખાતે પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ દ્વારા બિલીયન મીનીટસ ઓફ પીસ અપીલ પ્રોગ્રામ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ગુજરાતની જુદીજુદી શાળાઓમાં શાંતિદાન માટેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબીની જુદીજુદી શાળાઓમાં વિદ્યાર્થીઓને શાંતિનું દાન આપવામાં આવ્યું હતું ત્યારે મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થાના અનુયાયીઓ દ્વારા નેસડા પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ, શ્રી વિદ્યા મંદિર બગથળા, ગીબ્સન મિડલ સ્કૂલ-મોરબી, વાત્સલ્ય વિધાલય-મોરબી, અભિનવ સ્કૂલ-મોરબી, ઓમ શાંતિ વિધાલય-મોરબી અને જીનીયસ ટ્યુશન કલાસીસ-મોરબીમાં શાંતિ દાન માટેના સેશન રાખવામા આવેલ હતા અને વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં સુખ શાંતિ ભરી જીવનશૈલી માટે શાંતિ દાન વિષેની સમજ આપવામાં આવી હતી.






Latest News