મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન


SHARE







મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન

અમદાવાદ ખાતે યુનીવર્સીટી ગ્રાઉન્ડ ખાતે પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ દ્વારા બિલીયન મીનીટસ ઓફ પીસ અપીલ પ્રોગ્રામ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ગુજરાતની જુદીજુદી શાળાઓમાં શાંતિદાન માટેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબીની જુદીજુદી શાળાઓમાં વિદ્યાર્થીઓને શાંતિનું દાન આપવામાં આવ્યું હતું ત્યારે મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થાના અનુયાયીઓ દ્વારા નેસડા પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ, શ્રી વિદ્યા મંદિર બગથળા, ગીબ્સન મિડલ સ્કૂલ-મોરબી, વાત્સલ્ય વિધાલય-મોરબી, અભિનવ સ્કૂલ-મોરબી, ઓમ શાંતિ વિધાલય-મોરબી અને જીનીયસ ટ્યુશન કલાસીસ-મોરબીમાં શાંતિ દાન માટેના સેશન રાખવામા આવેલ હતા અને વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં સુખ શાંતિ ભરી જીવનશૈલી માટે શાંતિ દાન વિષેની સમજ આપવામાં આવી હતી.






Latest News