મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા પાસે સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં રકતદાન કેમ્પ યોજાશે


SHARE









મોરબીના નવા સાદુળકા પાસે સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં રકતદાન કેમ્પ યોજાશે

મોરબી નજીકના નવા સાદુળકા ગામ પાસે આવેલ સર્વોપરી શૈક્ષણિક સંકુલ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રક્તદાન કેમ્પ આગામી તારીખ ૨૯ ડિસેમ્બરને બુધવારે સવારના ૯ થી બપોરના ૧ વાગ્યા સુધી યોજાશે અને રક્તદાન કેમ્પમાં લોકોને બહોળી સંખ્યામાં રક્તદાન કરીને મહામૂળી માનવ જિંદગીને બચાવવા માટે સહકાર આપવા માટે સંસ્થાના સંચાલકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે અને આ રક્તદાન કેમ્પ માટે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર ૮૨૦૦૩ ૦૦૦ ૮૬ અને ૮૩૪૭૯ ૩૦૩૦૫ ઉપર કરવામાં આવશે.

રામાનંદી સાધુ સમાજ જોગ

શ્રી મોરબી રામાનંદી સાધુ સેવા સમિતિ દ્વારા સમૂહ યજ્ઞોપવિત તથા યુવા પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ માટેના ફોર્મ રામાનંદ ભવન રામઘાટ, સંજયભાઇ રામાનંદ ટ્રાવેલ્સ વિજય ટોકિજ પાસે, બજરંગ સાઇકલ માર્ટ જેલ રોડ, સર્વોદય નોવેલ્ટી સ્ટોર્સ શાકમાર્કેટ પાસે, ભારત ન્યૂજ ગેંડા સર્કલ મોરબી-૨ પાસેથી મળશે ફોર્મ તા.૨૦-૧૨ થી તા.૨૫-૦૧ સુધી સ્વીકારવામાં આવશે. યજ્ઞોપવિતની ફી રૂ.૨૫૦૦ તથા યુવા પસંદગી મેળાની ફી રૂ.૧૦૦૦ રાખેલ છે. આ આયોજન તા.૨૦-૨ ના રોજ રાખવામા આવેલ છે. જેની નોંધ લેવી.

વાંકાનેર બાર એસો. ના પ્રમુખપદે

વાંકાનેર બાર એસોસીએશનના પ્રમુખપદ માટેની ચુંટણી યોજવામાં આવેલ હતી.ચુંટણી અંગેની કાયદેસરની પ્રક્રિયા નિયમ મુજબ પુર્ણ કરવમાં આવેલ જેમા મતગણતરીના અંતે પ્રમુખ તરીકે અનિરૂધ્ધસિંહ સતુભા ઝાલા ચુંટાયા હતા.તે સિવાયના હોદા માટે બિનહરીફ હોદેદારો નીચે મુજબ છે.પી.એસ.શાહ ( ૨ ) એસ . વી . પરાસરા એમ . આર . સોલંકી ( ૩ ) ( ૪ ) એસ . એમ . શેરસીયા ( ૫ ) વી . આર . બાંભવા ( ૬ ) એ . એ . માથકીયા ( ૭ ) બી . એસ . લુંભાણી વાંકાનેર તા . ૧૭/૧૨/૨૦૨૧ : ઉપ પ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી ખજાનચી કારોબારી સભ્ય કારોબારી સભ્ય કારોબારી સભ્ય ` ખારી જ્ય આમ ઉપરોકત વિગતે થયેલ પ્રક્રિયા બાબતે અમો નીચે સહી કરનારાઓ અમારુ સમથૅન જાહેર કરીએ છીએ અને જે બદલ આ નીચે અમારી સહી કરી આપેલ છે






Latest News