આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના જૂના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશ્યલ ગૃપ દ્રારા રવિવારે ૨૪ મો સ્નેહ મિલન સમારોહ


SHARE













મોરબીના જૂના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશ્યલ ગૃપ દ્રારા રવિવારે ૨૪ મો સ્નેહ મિલન સમારોહ

મોરબીના શ્રી જૂના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશ્યલ ગૃપ આયોજીત તેજસ્વી તારલાઓનો શિલ્ડ તેમજ પ્રમાણપત્ર દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે.જેમાં સર્વેને સહપરિવાર આ કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.તા.૪ ને રવિવારના રોજ સાંજે ૪ વાગ્યે મીરેકલ પાર્ટી લોન્સ એસ. પી. રોડ, મોરબી ખાતે કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં મહેમાનોનુ સ્વાગત, દિપ પ્રાગટય, સ્વાગત ગીત, તેજસ્વી તારલાઓનુ સન્માન તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કાંતિલાલ અમૃતિયા (રાજયમંત્રી - શ્રમ, કૌશલ્ય વિકાસ તેમજ રોજગાર વિભાગ),  દુર્લભજીભાઈ દેથરીયા(ધારસભ્ય ટંકારા-પડધરી), હેતલબેન જાકાસણીયા (સરપંચ જુના ઘાંટીલા ગ્રા.પં.) હાજર રહેશે.તેમજ બગથળા નકલંક ધામના મહંત દામજીભગત આર્શીવચન પાઠવશે.કાર્યક્રમને સફળ બનાવના સંસ્થાના પ્રમુખ સુરેશભાઈ ત્રિભોવનભાઇ વિડજા, મંત્રી રાજેશભાઈ દેવજીભાઈ ઉભડીયા, ઉપપ્રમુખ વલ્લભભાઈ ઈશ્વરભાઈ વિડજા સુરેશભાઈ કુંવરજીભાઇ સબાપરા જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News