મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં લોરીયા પરિવાર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ૪૩૧ લોકોએ કર્યું રક્તદાન


SHARE







મોરબીમાં લોરીયા પરિવાર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ૪૩૧ લોકોએ કર્યું રક્તદાન

મોરબીમાં સ્વ. વૈદર્ભી અંકુરભાઈ લોરીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રવાપર ગામે આવેલ ઉમા હૉલ ખાતે રક્તદાન કેમ્પની આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વજનો, મિત્રગણ, સમાજના સભ્યો અને રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને ૪૩૧ જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું આ કેમ્પ ફક્ત એક કાર્યક્રમ નહીં, પરંતુ માનવતા, સેવા અને સંવેદનાનું સજીવ રૂપ બની રહ્યું હતું. જેથી કરીને અંકુર લોરીયા અને લોરીયા પરીવાર દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News