મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી ઓમ શાંતિ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં નેશનલ મેથેમેટીક્સ ડે ની ઉજવણી


SHARE











મોરબી ઓમ શાંતિ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં નેશનલ મેથેમેટીક્સ ડે ની ઉજવણી

૨૨ મી ડિસેમ્બર ભારતના મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજમની યાદમાં આજે અહીંની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં નેશનલ મેથેમેટીક્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમ અનુસંધાને વિવિધ વયજુથના વિધાર્થીઓએ જુદાજુદા મોડેલ્સ, ચાર્ટ, મેથ્સ ગેમ્સ વગેરે પ્રસ્તુત કર્યા હતા.તે ઉપરાંત ક્વીઝ અને શ્રીનિવાસ રામાનુજમના જીવન પર વક્તવ્ય પણ વિધાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં ભાગ લીધેલ તમામ વિધાર્થીઓને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી સુમંત પટેલ તથા પ્રિન્સિપાલ સના કાઝીએ બિરદાવ્યા હતા






Latest News