મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના પ્રથમભાઈ અમૃતિયા દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યા


SHARE













મોરબીના પ્રથમભાઈ અમૃતિયા દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યા

મિશન નવ ભારતના ગુજરાત પ્રદેશ યુવા ટીમના પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા તાજેતરમાં દિલ્હી ખાતે ગયા હતા ત્યારે પ્રથમભાઈ કાંતિલાલ અમૃતિયા કેન્દ્રીય મંત્રી અને ગ્વાલયર સ્ટેટના રાજા જ્યોતિરાદિત્ય સિંધિયાને તેઓના નિવાસસ્થાનએ મળ્યા હતા ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખાસ કરીને પ્રતાંભાઈ અમૃતિયા ગુજરાતનાં હોવાથી તેઓને ગુજરાતીમાં “કેમ છો મજામા” એવું કહ્યું હતું ત્યારે બાદ તેઓની સાથે બીજી ઘણી બધી ચર્ચા થઈ હતી જેમાં ખાસ કરીને વર્તમાન સમયમાં યુવા વર્ગ વધુને વધુ તેઓના મિશન નવ ભારત સંગઠન સાથે જોડાઈ રહ્યા છે તેની અંગેની અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર દ્વારા જે કામગીરી યુવાનો, મહિલા અને ખેડૂતોના હિત માટે કરવામાં આવે છે તે પણ ચર્ચા કરવાં આવી હતી.






Latest News