મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના માજી પ્રમુખના જન્મદિવસ નિમિતે સાડીનું વિતરણ કરાયું


SHARE













મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના માજી પ્રમુખના જન્મદિવસ નિમિતે સાડીનું વિતરણ કરાયું

વસ્ત્રદાન એ ઉત્તમ દાન છે તે કહેવત ને સાર્થક કરતા વર્ષ 2017 થી દર વર્ષે 29 મી જાન્યુઆરીએ પોતાના જન્મદિવસ નિમિતે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રીમતી પ્રીતિબેન કિશોરભાઈ દેસાઈ દ્વારા વસ્ત્રદાન કરવામાં આવે છે તે અંતર્ગત કાયમી પ્રોજેક્ટ તરીકે 180 જેટલી વિધવા તેમજ જરૂરિયાત મંદ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. ઉલેખનીય છે કે, છેલ્લા નવ વર્ષથી પ્રીતિબેન દેસાઈના આર્થિક સહયોગથી સાડીનું વિતરણ કરવામાં આવે છે.આ તકે સંસ્થાના પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયા, ફાઉન્ડર શોભનાબા ઝાલા, પાસ્ટ પ્રેસિડેન્ટ નયનાબેન બારા તેમજ મયુરીબેન કોટેચા અને સભ્યો સહિતના હાજર રહ્યા હતા.






Latest News