માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી


SHARE













મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી

મોરબીના જે રોડ રસ્તા સહિતના કામો કરવામાં આવી રહ્યા છે તેમાં ગેરરીતિ કરવામાં આવે છે તેવી મનપામાં રજૂઆતો કરવામાં આવેલ છે તો પણ કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી જેથી કરીને મોરબીમાં રહેતા વિનોદભાઈ મગનભાઈ પરમારધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, મોરબીમાં આવેલ રામદેવનગર, શક્તિનગર સોસાયટી, ઉમિયાનગર અને ભીલ વિસ્તાર, ભડિયાદનો મુખ્ય માર્ગ સહિતના વિસ્તારમાં જે કામો કરવામાં આવેલ છે તેમાં ગેરરીતિ કરવામાં આવેલ છે અને લોકોની સુવિધાઓ મામલે કોઈ ધ્યના આપવામાં આવતું નહીં અને છેલ્લા 25 દિવસથી તેઓ રજૂઆત કરી રહ્યા છે. છતાં મનપા દ્વારા કોઈ નિરાકરણ કરાયું નથી જેથી કરીને તા. 13 થી મનપાના પટાંગણમાં ધરણા કરવાની ચીમકી તેઓએ ઉચ્ચારી છે.






Latest News