ચોંકાવનારો બનાવ: ઇન્સ્ટગ્રામથી મેસેજ કર્યો હોવાની શંકાએ સગીર વિદ્યાર્થીને વિદ્યાર્થિનીના પિતા સહિત ૧૦ જેટલા લોકોએ મોરબીમાં ખાનગી શાળાના પટાંગણમાં માર માર્યો મોરબીનું ગૌરવ : બંસીબા દિવ્યરાજસિંહ રાણાએ ફેન્સીંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો મોરબીના બાયપાસ રોડે ખાડા, સ્ટ્રીટ લાઇટ અને ગટરના પ્રશ્નો ઉલેકવા માટે મુખાયમંત્રીને કરી રજૂઆત   મોરબીના મચ્છુ-2 ડેમ પાસે પાણીમાં ડૂબી ગયેલ સગીરનો 45 કલાકે મૃતદેહ મળ્યો મોરબીમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી સુધીનો રસ્તો નવ દિવસ માટે બંધ મોરબી શહેર સ્વછ રહે તે માટે કલસટર-5 માં કમિશનરની વિઝિટ મોરબી ઓમશાંતિ વિદ્યાલયના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હળવદના યુવા નેતા તપનભાઈ દવેની જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે વરણી થતાં કાર્યકરોમાં ઉત્સાહ
Breaking news
Morbi Today

મોરબીમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી સુધીનો રસ્તો નવ દિવસ માટે બંધ


SHARE













મોરબીમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી સુધીનો રસ્તો નવ દિવસ માટે બંધ

મોરબીમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી સુધીના રસ્તા ઉપર ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે જેથી કરીને તે રોડને નવ દિવસ સુધી બંધ કરવામાં આવેલ છે. અને વાહન ચાલકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા મનપાના અધિકારી જણાવ્યુ છે.

મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજજો મળ્યા બાદ એક બાદ એક વિકાસના કામો શરુ થઇ રહ્યા છે જેમાં અગાઉના શહેરના મુખ્ય માર્ગો બનાવાયા બાદ હવે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી (લાતી પ્લોટ મેઈન રોડ જંકશન) સુધી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે જેથી કરીને આ રોડને તા. ૧૮/૦૨ થી ૨૬/૦૨ સુધી બંધ કરવામાં આવેલ છે અને વાહન ચાલકોને તેમજ મોરબીના લોકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે મનપાની અખબારી યાદીમાં જણાવ્યુ છે.








Latest News