મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

સેવાકાર્ય: મોરબી ગુરુકુલ દ્વારા કળકળતી ઠંડીમાં ધાબળા વિતરણ કરાયું


SHARE













સેવાકાર્ય: મોરબી ગુરુકુલ દ્વારા કળકળતી ઠંડીમાં ધાબળા વિતરણ કરાયું

શિયાળાની ઠંડીમાં જરૂરિયાત મંદ લોકોને મોરબીમાં આવેલ સ્વામિ નારાયણ ગુરુકુલ દ્વારા ધાબળા વિતરણનું સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર ગુરુકુલની સેવા પ્રવૃત્તિમાં સમર્પિત એવા વિનુભાઈ ભોરણીયા તથા અરુણભાઈ કાલરીયાના યજમાન પદે મોરબી શહેરમાં ૭૦૦ જેટલાં ધાબળાનું વિતરણ જરૂરિયાત મંદોને કરવામાં આવ્યું હતું ત્યારે જ્ઞાનજીવનદાસજી સ્વામી, નિર્ગુણજીવન સ્વામી વગેરે સંતો આ સત્કાર્ય પ્રસંગે જોડાય હતા અને દરિદ્ર નારાયણની સેવાનું મહત્વ સમજાવ્યું હતું




Latest News