મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

સેવાકાર્ય: મોરબી ગુરુકુલ દ્વારા કળકળતી ઠંડીમાં ધાબળા વિતરણ કરાયું


SHARE

















સેવાકાર્ય: મોરબી ગુરુકુલ દ્વારા કળકળતી ઠંડીમાં ધાબળા વિતરણ કરાયું

શિયાળાની ઠંડીમાં જરૂરિયાત મંદ લોકોને મોરબીમાં આવેલ સ્વામિ નારાયણ ગુરુકુલ દ્વારા ધાબળા વિતરણનું સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર ગુરુકુલની સેવા પ્રવૃત્તિમાં સમર્પિત એવા વિનુભાઈ ભોરણીયા તથા અરુણભાઈ કાલરીયાના યજમાન પદે મોરબી શહેરમાં ૭૦૦ જેટલાં ધાબળાનું વિતરણ જરૂરિયાત મંદોને કરવામાં આવ્યું હતું ત્યારે જ્ઞાનજીવનદાસજી સ્વામી, નિર્ગુણજીવન સ્વામી વગેરે સંતો આ સત્કાર્ય પ્રસંગે જોડાય હતા અને દરિદ્ર નારાયણની સેવાનું મહત્વ સમજાવ્યું હતું




Latest News