મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના વોડૅ નં-૪ માં ઇ-શ્રમીક કાર્ડની કામગીરી કરવામાં આવી


SHARE

















મોરબીના વોડૅ નં-૪ માં ઇ-શ્રમીક કાર્ડની કામગીરી કરવામાં આવી

મોરબીના વોડૅ નં-૪ માં સોઓરડી વિસ્તારમાં રહેતા ગરીબ અને પછાત વર્ગના લોકોના અને મજુરી કરતા મધ્યમ વર્ગના લોકોને વિના મૂલ્યે ઇ-શ્રમિક કાર્ડ ધર બેઠા મળે તે માટે આ વિસ્તારના જાગૃત અને સક્રિય કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, મનસુખભાઈ મોહનભાઇ બરાસરા, ગીરીરાજસિહ સુખુભા ઝાલા અને મનીષાબેન ગોતમભાઇ સોલંકી તેમજ માજી સભ્ય સુરેશભાઈ શિરોહીયા, માજી સભ્ય ગોતમભાઇ સોલંકી, કાન્તિલાલ કણસાગરા અને મહેશભાઈ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા




Latest News