ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનાં લોકોના અણઉકેલાયેલા પ્રશ્નો ઉકેલવા કોંગ્રેસનાં આગેવાનો મદદરૂપ બનશે


SHARE













મોરબી જિલ્લાનાં લોકોના અણઉકેલાયેલા પ્રશ્નો ઉકેલવા કોંગ્રેસનાં આગેવાનો મદદરૂપ બનશે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જી.આઈ.ડી.સી. સામે લક્ષ્મી ચેમ્બરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય આવેલ છે અને ત્યાં દરરોજ સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી કોંગ્રેસ પક્ષના સંગઠનના હોદેદારોજિલ્લા કોંગ્રેસનાં આગેવાનો લોકોને ઉપયોગી થવા માટે તેમજ તેના પ્રશ્ન ઉકેલવા માટે ઉપયોગી બનશે

આ જિલ્લા કાર્યાલય સવારે ૯ થી સાંજના ૭ વાગ્યા સુધી કાર્યરત રહેશે અને લોકોનાં પ્રશ્નો સરકારી તંત્રમાં અટવાતા હોઈ અને જે તે અધિકારીઓ યોગ્ય પ્રતિભાવ આપતા ન હોય તો આવી બાબતોમાં જિલ્લા કોંગ્રેસનાં જવાબદાર આગેવાનો લોકોને સાંભળશે અને જરૂરી માર્ગદર્શન આપશે તેમજ સંબંધિત અધિકારીઓ પાસે અટવાયેલ પ્રશ્નનાં સુમેળતાથી ઉકેલવા આવે તે માટે મદદરૂપ બનશે તેવું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના આગેવાનોની યાદી જણાવે છે






Latest News