મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના પત્રકારે જન્મદિવસે નાના બાળકોનેને નાસ્તો અને વૃક્ષારોપણ


SHARE

















મોરબીના પત્રકારે જન્મદિવસે નાના બાળકોનેને નાસ્તો અને વૃક્ષારોપણ

મોરબી જીલ્લાના યુવા પત્રકાર વિષ્ણુ જે.મજેઠીયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલ વેલનાથ મંદીરે નાના બાળકોનેને નાસ્તો અને વૃક્ષારોપણ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ તકે સમાજના આગેવાનો ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ ગંગારામભાઇ બાંભણીયા, ઠાકોર વિકાસ ટ્રસ્ટના પ્રદેશ રાષ્ટ્રીય મંત્રી ધનજીભાઈ શંખેસરીયા, મનુભાઇ ઉપાસરીયા, વિનોદભાઈ, વેલનાથ યુવા ગ્રુપ લજાઇ, હરેશભાઇ માનસુરીયા વોર્ડ નં ૪ ના પ્રમુખ રમેશભાઇ હાજાભાઇ સિયારની હાજરીમાં યુવા પત્રકાર વિષ્ણુ મજેઠીયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.




Latest News