મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના પત્રકારે જન્મદિવસે નાના બાળકોનેને નાસ્તો અને વૃક્ષારોપણ


SHARE













મોરબીના પત્રકારે જન્મદિવસે નાના બાળકોનેને નાસ્તો અને વૃક્ષારોપણ

મોરબી જીલ્લાના યુવા પત્રકાર વિષ્ણુ જે.મજેઠીયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલ વેલનાથ મંદીરે નાના બાળકોનેને નાસ્તો અને વૃક્ષારોપણ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ તકે સમાજના આગેવાનો ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ ગંગારામભાઇ બાંભણીયા, ઠાકોર વિકાસ ટ્રસ્ટના પ્રદેશ રાષ્ટ્રીય મંત્રી ધનજીભાઈ શંખેસરીયા, મનુભાઇ ઉપાસરીયા, વિનોદભાઈ, વેલનાથ યુવા ગ્રુપ લજાઇ, હરેશભાઇ માનસુરીયા વોર્ડ નં ૪ ના પ્રમુખ રમેશભાઇ હાજાભાઇ સિયારની હાજરીમાં યુવા પત્રકાર વિષ્ણુ મજેઠીયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.




Latest News