મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટ બાવા એહમદશાની દરગાહ પાસે ફ્રી નિદાન કેમ્પ યોજાયો


SHARE

















મોરબીના કાલિકા પ્લોટ બાવા એહમદશાની દરગાહ પાસે ફ્રી નિદાન કેમ્પ યોજાયો

મોરબીના કાલિકા પ્લોટ બાવા એહમદશાની દરગાહ પાસે ગઇકાલે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ આ કેમ્પના મૂળ બેંગલોર અને હાલમાં મોરબી રહેતા શ્રીમતી રસીલાબેન લલિતભાઈ રાવલ દાતા હતા અને કેમ્પનું આયોજન નરેશભાઈ ગોહેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં ૧૨૦ જેટલા દર્દીઓને ડૉ.હસ્તીબેને તપાસીને ત્રણ દીવસની દવા આપી હતી અને મહેશ્વરી હોસ્પિટલના ડો.હાર્દિક જેશ્વાની, ઓમ લેબના સહદેવસિં ઝાલાના અનુદાનથી ૧૪૦ જેટલી વ્યક્તિના બ્લડ સુગર અને બીપી ચેક કરવામાં આવ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા માટે કેતનભાઈ મેહતા, કવિબેન, રૂચિબેન, રશ્મિભાઈ દેસાઈ, જયસુખભાઇ પટેલ, કોઠારીભાઈ અને નરેશભાઈએ જહેમત ઉઠાવી હતી




Latest News