મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળિયા (મી)ના વેજલપર ગામે તળાવમાં શંકાસ્પદ હાલતમાં કાચબાના મોત​​​​​​​ 


SHARE













માળિયા (મી)ના વેજલપર ગામે તળાવમાં શંકાસ્પદ હાલતમાં કાચબાના મોત 

માળિયા (મી)ના વેજલપર ગામના તળાવમાં કાચબાના મોત થતા સરપંચે વનવિભાગને બનાવની જાણ કરી હતી જેથી કરીને વિભાગની ટીમે ત્યાં પહોચીને મૃતદેહને કબજોમાં લીધેલ છે અને મોતનું સાચું કારણ જાણવા માટે તેને પીએમ માટે ખસેડાયા છે.

માળિયા (મી)ના વેજલપર ગામના સરપંચ હરેશભાઈ કૈલાએ જણાવ્યુ હતું કે, કાચબાના મૃતદેહ તળાવ કાંઠે જોવા મળતા તે અંગેની વનવિભાગને જાણ કરી હતી જેથી વન રક્ષક નીતિન ચૌહાણ અને તેની ટીમ ત્યાં આવી હતી અને કાચબાના મૃતદેહને પીએમ માટે લઈ જવામાં આવેલ છે વધુમાં અધિકારીએ જણાવ્યુ છે કે, આ ગામે કાચબાઓના મોત થાય છે જો કે, તળાવમાં રહેલી માછલી સહિત અન્ય જીવોને કોઈ અસર જોવા મળી નથી જેથી કરીને પીએમ રીપોર્ટ આવ્યા પછી જ મોતનું સાચું કારણ સામે આવશે




Latest News