આયાતી ઉમેદવાર નહીં, સ્થાનિક આગેવાનને જ ભાજપની ટિકિટ આપવાની માંગ: હવે મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8 માંથી વિરોધનો સૂર ઉઠ્યો મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે ગુરુવારથી 7 દિવસીય નેચરોપેથી શિબિરનું આયોજન મોરબી જિલ્લામાં વસતા ગરીબ કુટુંબની ઝુંપડપટીઓને રેગ્યુલાઈઝ કરો : લાલજી મહેતા મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મ્યુઝિકલ તંબોલાનો કાર્યક્રમ યોજાયો મોરબી પીજીવીસીએલની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલની સજા વાંકાનેરના ભલગામ પાસે મૃત હાલતમાં મળી આવેલ યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ મોરબી જિલ્લામાં માવઠાની આગાહી; ખેડૂતોને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના વેજલપર ગામે તળાવમાં શંકાસ્પદ હાલતમાં કાચબાના મોત​​​​​​​ 


SHARE











માળિયા (મી)ના વેજલપર ગામે તળાવમાં શંકાસ્પદ હાલતમાં કાચબાના મોત 

માળિયા (મી)ના વેજલપર ગામના તળાવમાં કાચબાના મોત થતા સરપંચે વનવિભાગને બનાવની જાણ કરી હતી જેથી કરીને વિભાગની ટીમે ત્યાં પહોચીને મૃતદેહને કબજોમાં લીધેલ છે અને મોતનું સાચું કારણ જાણવા માટે તેને પીએમ માટે ખસેડાયા છે.

માળિયા (મી)ના વેજલપર ગામના સરપંચ હરેશભાઈ કૈલાએ જણાવ્યુ હતું કે, કાચબાના મૃતદેહ તળાવ કાંઠે જોવા મળતા તે અંગેની વનવિભાગને જાણ કરી હતી જેથી વન રક્ષક નીતિન ચૌહાણ અને તેની ટીમ ત્યાં આવી હતી અને કાચબાના મૃતદેહને પીએમ માટે લઈ જવામાં આવેલ છે વધુમાં અધિકારીએ જણાવ્યુ છે કે, આ ગામે કાચબાઓના મોત થાય છે જો કે, તળાવમાં રહેલી માછલી સહિત અન્ય જીવોને કોઈ અસર જોવા મળી નથી જેથી કરીને પીએમ રીપોર્ટ આવ્યા પછી જ મોતનું સાચું કારણ સામે આવશે






Latest News