હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના વેજલપર ગામે તળાવમાં શંકાસ્પદ હાલતમાં કાચબાના મોત​​​​​​​ 


SHARE

















માળિયા (મી)ના વેજલપર ગામે તળાવમાં શંકાસ્પદ હાલતમાં કાચબાના મોત 

માળિયા (મી)ના વેજલપર ગામના તળાવમાં કાચબાના મોત થતા સરપંચે વનવિભાગને બનાવની જાણ કરી હતી જેથી કરીને વિભાગની ટીમે ત્યાં પહોચીને મૃતદેહને કબજોમાં લીધેલ છે અને મોતનું સાચું કારણ જાણવા માટે તેને પીએમ માટે ખસેડાયા છે.

માળિયા (મી)ના વેજલપર ગામના સરપંચ હરેશભાઈ કૈલાએ જણાવ્યુ હતું કે, કાચબાના મૃતદેહ તળાવ કાંઠે જોવા મળતા તે અંગેની વનવિભાગને જાણ કરી હતી જેથી વન રક્ષક નીતિન ચૌહાણ અને તેની ટીમ ત્યાં આવી હતી અને કાચબાના મૃતદેહને પીએમ માટે લઈ જવામાં આવેલ છે વધુમાં અધિકારીએ જણાવ્યુ છે કે, આ ગામે કાચબાઓના મોત થાય છે જો કે, તળાવમાં રહેલી માછલી સહિત અન્ય જીવોને કોઈ અસર જોવા મળી નથી જેથી કરીને પીએમ રીપોર્ટ આવ્યા પછી જ મોતનું સાચું કારણ સામે આવશે




Latest News