મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના સંચાલિત નંદીઘર ગૌશાળા માટે મકરસંક્રાંતિએ ખુલ્લા હાથે દાન આપવા અપીલ


SHARE

















મોરબી પાલિકાના સંચાલિત નંદીઘર ગૌશાળા માટે મકરસંક્રાંતિએ ખુલ્લા હાથે દાન આપવા અપીલ

મોરબીના લોકોને રઝડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવા માટે પાલિકા દ્વારા પંચાસર રોડ ઉપર આવેલ પાલિકાની જગ્યામાં નંદીઘર ગૌશાળા બનાવવામાં આવેલ છે અને શહેરમાં રઝડતા  આખલાને પકડીને ત્યાં મૂકવામાં આવી રહ્યા છે ત્યારે આ અબોલ જીવના નિભાવા માટે મકરસંક્રાંતિ પર્વે લોકો દ્વારા ઘાસચારાનું દાન ખુલ્લા હાથે આપવામાં આવે તેવી પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતનાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે

સામાન્ય રીતે મકરસંક્રાંતિ પર્વેને દાનનું પર્વ પણ કરવામાં આવે છે અને લોકો દ્વારા દાન પણ કરવામાં આવે છે ત્યારે પાલિકા દ્વારા સંચાલિત નંદીઘરના રાખવામા આવેલ આખલામાં નિભાવા માટે પણ નગરજનો દ્વારા દાન કરવામાં આવે તે જરૂરી છે માટે પાલિકાના પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમાર અને ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ પાલિકના ચેરમેન સુરેશભાઇ દેસાઇ, પ્રભુભાઈ ભૂત અને સભ્યો તેમજ મનુભાઈ સરેશા સહિતનાઓ દ્વારા મકરસંક્રાંતિગૌવંશો માટે લીલોચારો સહિતની સહાય કરીને દાન કરવામાં આવે તેવી જાહેર અપીલ કરવામાં આવી છે 




Latest News