માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રાંતિકારી સેનાએ તિરંગાનું સન્માન જાળવ્યું


SHARE

















મોરબીમાં ક્રાંતિકારી સેનાએ તિરંગાનું સન્માન જાળવ્યું

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા તિરંગા પતંગ પર પ્રતિબંધ મૂકવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા નક્કર કામ કરવામાં આવતું નથી ત્યારે ક્રાંતિકારી સેના મેદાનમાં આવી હતી અને મોરબીના તમામ સ્ટોલ અને હોલસેલના વેપારીને મળીને તિરંગાનું ગૌરવ સમજવીને જ્યાંજ્યાં પતંગ વેચતા હતા ત્યાંથી તેને લઈને યોગ્ય રીતે સન્માન સાથે તિરંગાવાળી પતંગોનો નિકાલ કર્યો હતો. તેઓએ જણાવ્યુ હતું કેતિરંગા માટે લાખો લોકોએ બલિદાન આપ્યું છે અને આજે પણ સૈનિકો સહિત અનેક નામીઅનામી લોકો તિરંગા માટે બલિદાન આપે છે ત્યારે અધિકારી અને પ્રજા કેમ તિરંગાને ભૂલી જાય છે તેવા સમયે ક્રાંતિકારી સેના દ્રારા તિરંગાનું સન્માન જાળવવા માટેનો પ્રયાસ કરીને અન્યો લોકોને પણ તિરંગાનું સન્માન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.




Latest News