મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે નીલકંઠ સોસાયટીમાં ભાર શિયાળે પાણીની મોકાણ !


SHARE













મોરબીના નવલખી રોડે નીલકંઠ સોસાયટીમાં ભાર શિયાળે પાણીની મોકાણ !

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે જેને ઉકેલવામાં આવી રહી નથી જેથી કરીને રોષે ભરાયેલા સ્થાનિક લોકો ગઇકાલે પાલિકા કચેરીએ આવ્યા હતા અને પાણી માટે લોકો રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે પાલિકામાં અધિકારી કે પદાધિકારીએ હાજર ન હોવાથી લોકોમાં ભારે રોશની લાગણી જોવા મળી હતી

મોરબીના ઘણા વિસ્તારોમાં પાણીનો બગાડ થાય છે અને ઘણી જગ્યાએ લોકોને પીવાના પાણી માટે પણ ફાંફા હોય છે આવી જ રીતે મોરબીના નવલખી રોડ ઉપર નીલકંઠ સોસાયટીમાં પાણી નિયમિત રીતે આવતું નથી અને છેલ્લા ઘણા સમયથી લોકો પાણી માટે હેરાન છે અને ત્રણ વર્ષથી આ સોસાયટી બનાવવામાં આવી છે તો પણ લોકો પાણી આપવામાં આવતું નથી જેથી ૧૫૦ મકાનોમાં રહેતા ૧૦૦૦ થી વધુ લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે અને શિયાળામાં પાણી માટે લોકોને હેરાન થવું પડે છે માટે લોકો પાલિકામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યારે પાલિકાના અધિકારી કે પદાધિકારીએ હાજર ન હોવાથી નીલકંઠ સોસાયટીના લોકો રોષે ભરાયા હતા 






Latest News