મોરબીના નવલખી રોડે નીલકંઠ સોસાયટીમાં ભાર શિયાળે પાણીની મોકાણ !
મોરબી જીલ્લામાં બે પીઆઇને પોસ્ટિંગ- બે પીએસઆઈની બદલી
SHARE
મોરબી જીલ્લામાં બે પીઆઇને પોસ્ટિંગ- બે પીએસઆઈની બદલી
મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા બે પીઆઇને મોરબી જીલ્લામાં મૂકવામાં આવેલ હોવાથી તેને જુદાજુદા પોલીસ મથકોનું જવાબદારી સોપવામાં આવેલ છે અને બે પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવેલ છે
મોરબી જીલ્લામાં તાજેતરમાં બે પીઆઇને નિમણુક આપવામાં આવી છે જેથી કરીને હતી. જેથી કરીને લીવ રીઝર્વમાં રહેલા પીઆઈ એન.એ.વસાવાને વાંકાનેર સીટીમાં મૂકવામાં આવેલ છે અને પીઆઇ કે.જે. માથુકીયાને હળવદ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવેલ છે તેની સાથે બે પીએસઆઈની બદલી કરવામાં આવી છે જેમાં હળવદમાથી પીએસઆઈ એ.એ. જાડેજાને મોરબી સીટી એ ડીવીઝનમાં મૂકવામાં આવેલ છે અને મોરબી એ ડીવીઝનમાંથી પીએસઆઈ આર.પી. જાડેજાને જીલ્લા કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે.